Ads Area

વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: સામાન્ય સૂચનાઓ અને ખાલી જગ્યાઓની માહિતી

Vidhya Sahayak Recruitment 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માં વિદ્યાસહાયકોની ભરતી (Vidhyasahayak Bharti 2022) કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના સિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ટવીટ કરીને માહિતી આપી હતી કે ધોરણ ૧ થી ૫ માં ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮ માં ૧૬૦૦ માં એક કુલ મળીને ૨૬૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

ધોરણ ૧ થી ૫ માં અને ધોરણ ૬ થી ૮ માં ગુજરાતી માધ્યમની સામાન્ય જગ્યાઓ માટે ઉમેદવારો http://vsb.dpegujarat.in ઉપર તારીખ ૧૩/૧૦/૨૦૨૨ ના સવારે ૧૧:૦૦ થી ૨૨/૧૦/૨૦૨૨ ના ૧૫:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૨/૧૦/૨૦૨૨ (૧૭:૦૦ વાગ્યા સુધી) છે. 

ધોરણ ૧ થી ૫ માં અને ધોરણ ૬ થી ૮ માં ગુજરાતી માધ્યમની ઘટની જગ્યાઓ માટે ઉમેદવારો http://vsb.dpegujarat.in ઉપર તારીખ ૨૯/૧૦/૨૦૨૨ ના સવારે ૧૧:૦૦ થી ૦૭//૨૧૧૦૨૨ ના ૧૫:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ ૦૭/૧૧/૨૦૨૨ (૧૭:૦૦ વાગ્યા સુધી) છે. 

વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: શૈક્ષણિક લાયકાત:-

Vidhya Sahayak Bharti Educational Qualification

Vidhya Sahayak Bharti Educational Qualification

Vidhya Sahayak Bharti Educational Qualification

Vidhya Sahayak Bharti Educational Qualification

Vidhya Sahayak Bharti Educational Qualification

Vidhya Sahayak Bharti Educational Qualification

વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: પગારધોરણ:-

વિદ્યાસહાયકોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૧૯,૯૫૦ રૂપિયા પગાર આપવામાં આવશે. 

વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: વયમર્યાદા:-

નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ માં લઘુત્તમ વયમર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષ છે. 

ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં લઘુત્તમ વયમર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ છે. 

સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અનુસાર ઉપર દર્શાવેલ વયમર્યાદામાં ૧ વર્ષની છૂટછાટ આપવમાં આવશે. 

વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: જીલ્લાવાર જગ્યાઓની માહિતી :-


વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: સૂચનાઓ:-


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area